મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેનારા કથિત કથાકાર તરુણ મુરારી બાપુ સામે કેસ નોંધાયો!
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
નરસિંહપુર, 4 જાન્યુઆરી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરસિંહપુરના સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર સોમવારે છિંદવાડા રોડ પર વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.

તરુણ મુરારી બાપુએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી ન તો મહાત્મા છે અને ન તો રાષ્ટ્રપિતા હોય શકે છે. જીવતી વખતે દેશના ટુકડા થઈ ગયા તેથી તેને દેશદ્રોહી કહેવા જોઈએ.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તરુણ મુરારી બાપુના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલામાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પોલીસ સ્ટેશન ગંજમાં આઈપીસીની કલમ 153, 504, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે તરુણ મુરારી બાપુ હજુ પણ પોતાની વાત પર અડગ છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી ગાંધીજીને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ પહેલા રાયપુર ધર્મ સંસદમાં પણ ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ હતું, જેને લઈને પણ એફઆરઆઈ નોંધાઈ હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
