RBI નવો આદેશ: 1 જાન્યુઆરીથી ATMથી નીકાળાશે 4500 રૂપિયા
નોટબંધીની જાહેરાત પછી આરબીઆઇએ પૈસા નીકાળવાની વીકલી લિમિટમાં આ ફેરફાર કર્યા છે. વધુ વાંચો અહીં...
નોટબંધીના 50 દિવસ પૂરા થયા પછી નવા વર્ષથી લોકોને થોડીક રાહત મળશે. ભારતીય રિર્ઝવ બેંક (RBI) એ શુક્રવારે એટીએમથી પૈસા નીકાળવા માટે નવી લિમિટની જાહેરાત કરી છે. જે મુજબ 1 જાન્યુઆરીથી 2500 રૂપિયાની જગ્યાએ હવે તમે એટીએમ કાર્ડથી 4500 રૂપિયા પ્રતિ દિવસ નીકાળી શકો છો. જો કે આરબીઆઇએ પૈસા નીકાળવાની વીકલી લિમિટમાં કોઇ ફેરફાર નથી કર્યો.
વીકલી
લિમિટ
હજી
પણ
24000
નોટબંધીની
જાહેરાત
પછી
25
નવેમ્બરે
આરબીઆઇએ
જે
પૈસા
નીકાળવાની
વીકલી
લિમિટને
લઇને
નોટીફિકેશન
જાહેર
કર્યું
હતું
તે
મુજબ
સપ્તાહમાં
તમે
ખાલી
24000
રૂપિયા
જ
નીકાળી
શકશો.
આ
પહેલા
એટીએમથી
પૈસા
નીકળવાની
લિમિટને
લઇને
પણ
આરબીઆઇએ
જાહેરાત
કરી
હતી.
આરબીઆઇએ
20
નવેમ્બરથી
નોટિફિકેશન
જાહેર
કરી
એટીએમથી
કેશ
નીકાળવાની
લિમીટ
2000
રૂપિયાથી
વધારીને
2500
રૂપિયા
પ્રતિદિવસ
કરી
દીધી
હતી.
50
દિવસ
પૂર્ણ
કાળાનાણાં
રોક
લગાવવા
માટે
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીએ
8
નવેમ્બરે
નોટબંધીની
જાહેરાત
કરી
હતી.
તેના
હવે
50
દિવસ
પણ
પૂર્ણ
થઇ
ગયા
છે.
ત્યારે
માનવામાં
આવી
રહ્યું
છે
કે
50
દિવસ
પૂર્ણ
થયા
પછી
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદી
આ
અંગે
ફરી
કોઇ
નવી
જાહેરાત
કે
રાષ્ટ્રના
નામે
સંબોધન
કરી
શકે
છે.