વાતચીતથી ન માન્યુ ચીન તો LAC પર થશે એક્શનઃ CDS જનરલ રાવત
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) સાથે તણાવ ઘટતો નહિ દેખાય તો પછી મિલિટ્રી એક્શન સંભવ છે. પરંતુ જો બંને દેશો વચ્ચે જારી સેના અને રાજનાયિક વાતચીત નિષ્ફળ રહી ત્યારે આ વિકલ્પને આગળ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ મેથી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવની સ્થિતિ છે અને બંને દેશોની સેનાઓ સામ-સામે છે.

જો ચીનની સેના ન માની તો ફરીથી થશે એક્શન
જનરલ રાવતે કહ્યુ, 'એલએસી પર અતિક્રમણ આના પર બનેલ અલગ અલગ દ્રષ્ટિકોણના કારણે છે. સંરક્ષણ સેવાઓને જવાબદારી આપવામાં આવી છે કે તે આના પર નજર રાખે અને અતિક્રમણને ઘૂસણખોરીમાં બદલવાથી રોકવા માટે સર્વિલાંસને અંજામ આપતી રહે. અત્યાર સુધી સરકાર તરફથી એ કોશિશ કરવામાં આવી રહી છે કે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ગતિવિધિ અને ઘૂસણખોરીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો એલએસી પર યથાસ્થિતિ ચાલુ કરવામાં સફળતા ન મળી તો પછી મિલિટ્રી એક્શન માટે તૈયાર રહેવુ જોઈએ. '
તેમણે આગળ કહ્યુ, 'સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને સંરક્ષણ સુરક્ષા માટે જવાબદાર લોકો તમામ વિકલ્પો પર નજર દોડાવી રહ્યા છે જેથી પીએલએ લદ્દાથમાં યથાસ્થિતિને ચાલુ કરી દે.' સીડીએસ રાવત વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલ ડોકલામ વિવાદ સમયે સેના પ્રમુખ હતા. તેમણે એ વાતનો પણ ઈનકાર કરી દીધો છે કે દેશની સુરક્ષા માટે જવાબદાર એજન્સીઓ વચ્ચે કોઈ પ્રકારના તાલમેલની કોઈ કમી છે. તેમણે કહ્યુ કે ઉત્તર અને પશ્ચિમી સીમા પર ભારતની સીમા રેખા ખૂબ વિશાળ છે અને આ દરમિયાન હિંદ મહાસાગરનુ ક્ષેત્ર પણ છે અને બધાને બરાબર નિરીક્ષણની જરૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
