' ..તો તોગડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે'

અધિકારીઓએ જણાવ્યું છે, 'ગૃહમંત્રાલયની સલાહ સ્પષ્ટ છે. એકવાર ફોરેન્સિક પુરાવા થકી તેમના પરના આરોપ નક્કી થઇ જાય, ત્યારબાદ તોગડિયા વિરુદ્ધ કાયદા પ્રમાણે પગલા ભરવામાં આવે.' મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને આશ્વાસન આપ્યું છે કે, તોગડિયા વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી આરપીએન સિંહે કહ્યું કે, જો તોગડિયાનું ભાષણ ઉશ્કેરણીજનક હશે તો તેમના વિરુદ્ધ ચોક્કસ પગલા ભરવામાં આવશે.
રાજ્યની કોંગ્રેસ શાસિત સરકાર દ્વારા ફોરેન્સિંક એક્ઝામિનેશનને નિર્દેશ આપી દીધા છે અને હવે તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. 22 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર જિલ્લાના નાંદેદના ભોખર ગામે મળેલી એક જાહેર સભામાં પ્રવિણ તોગડિયાએ ભાષણ કર્યું હતું જે વીડિયો રેકોર્ડિંગ ઓન લાઇન પોસ્ટ કરવામાં આવ્યા બાદ વિવાદ ચગ્યો હતો. આ વીડિયોમાં તોગડિયાએ એમઆઇએમ ધારાસભ્ય અક્બરુદ્દિન ઓવૈસી અને એક ચોક્કસ સમાજાના લોકો પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે, ઓવૈસી દ્વારા આંધ્રપ્રદેશના એડિલાબાદ જિલ્લાના નિર્મલ શહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. જે બદલ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
