ગાસીખુર્દ માટે સીએમએ પણ પત્ર લખ્યો છેઃ ગડકરી

ગડકરીએ કહ્યું છે કે, ગોસીખુર્દ યોજના માટે પત્ર લખીને મે ક્યો ગુન્હો કર્યો છે? આ યોજના મારા વિસ્તારમાં આવે છે એટલે તેમાં થઇ રહેલા વિલંબ બદલ સ્થાનિક લોકોએ મારો સંપર્ક કર્યો.
ભાજપની આર્થિક જૂથની રાષ્ટ્રીય બેઠકમાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના કોગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરે આવો જ પત્ર લખ્યો છે. મારી જાણકારી અનુસાર મુખ્યમંત્રી અને કેન્દ્રીયમંત્રી મકુલ વાસનિકે પણ આવા જ પત્રો લખ્યા છે.
ગડકરીએ પત્ર લખવાની વાતને યોગ્ય ઠેરવતા કહ્યું કે તે આવા 10 પત્રો લખશે. આવું મહારાષ્ટ્રના ખેડુતોના હિતમાં કરવામાં આવ્યું છે. આ યોજના માટે પહેલા મહારાષ્ટ્ર સરકારને ફંડ આપવામાં નહીં આવતા તેમણે કેન્દ્રને આ પત્ર લખ્યો. આ યોજના પૂર્ણ થતાં વિદર્ભની સાડાત્રણ લાખ એકર જમીનને પાણી મળશે.
કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ ગડકરીના પત્રની આચોલના કરતા કહ્યું છે કે, જ્યારે ભાજપના અધ્યક્ષ કહે છે કેતે આ પ્રકારના 10 પત્રો લખી શકે છે, તો શંકા પેદા થાય છે કે તેમાં તેમને આટલી રૂચી કેમ છે. કોઇને કોઇ કારણને સંબંધ હોવો જોઇએ.
ગડકરીએ કેન્દ્રીય જલ સંસાધન મંત્રી પવન કુમાર બસંલને આ વર્ષની 30 જુલાઇએ પત્ર લખીને ગોસીખુર્દ યોજના માટે ફંડ જાહેર કરવા આગ્રહ કર્યો હતો. આ યોજના પહેલેથી જ કૌભાંડને લઇને વિવાદમાં છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
