આત્મનિર્ભરના નામ પર ઘટિયા પ્રોડક્ટ ખરીદવા મજબૂર ન કરી શકે સરકાર
પીએમ મોદીના આત્મનિર્ભરવાળા નિવેદન પર હવે જાણીતા લેખક ચેતન ભગતે કટાક્ષ કર્યો છે.
લૉકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મેના રોજ દેશની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 20 લાખ કરોડા આર્થિક પેકેજનુ એલાન કર્યુ. પોતાના પૂરા ભાષણમાં પીએમ મોદીએ એક વાતનો ઘણી વાર ઉલ્લેખ કર્યો જે હતો આત્મનિર્ભર. પીએમ મોદીના જણાવ્યા મુજબ આપણે દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી આર્થિક મંદીના આ મુશ્કેલ સમયમાં ભારતીય ઉદ્યોગોને ઉભારી શકાય. પીએમ મોદીના આત્મનિર્ભરવાળા નિવેદન પર હવે જાણીતા લેખક ચેતન ભગતે કટાક્ષ કર્યો છે.

ચેતન ભગતે ટ્વિટ કરીને લખ્યુ કે આત્મનિર્ભર થવાનો એ અર્થ નથી કે લોકોને ઘટિયા ઉત્પાદન ખરીદવા માટે મજબૂર કરવામાં આવે. આત્મનિર્ભરના અર્થ હોવો જોઈએ કે લોકલ ઉત્પાદનોને એટલા સારા બનાવવામાં આવે કે લોકો બીજા ઉત્પાદનોને ભૂલીને તેને ખરીદવા માટે મજબૂર થઈ જાય. આ કોઈ પહેલો મોકો નથી ચેતન ભગત આ પહેલા પણ સરકારના નિર્ણયો પર કટાક્ષ કરી ચૂક્યા છે.
લૉકડાઉન-2 પર કર્યુ હતુ ટ્વિટ
કોરોનાના સંક્રમણને રોકવા માટે 14 એપ્રિલ સુધી પહેલા તબક્કાનુ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીજા રાજ્યમાં ફસાઈ ગયાહતા. લોકોને આશા હતી કે 15 એપ્રિલથી લૉકડાઉન હટી જશે અને તે ઘરે જઈ શકશે પરંતુ આવુ થયુ નહિ. પીએમ મોદીએ ત્રણ મે સુધી લૉકાડાઉન-2 લાગુ કરી દીધુ. જેના પર ટ્વિટ કરીને ચેતન ભગતે લખ્યુ કે 'હેલો, ક્યાં ચાલ્યા ભાઈ? ચલો ચલો, ગાડી અંદર, હેંગરમાં. અચ્છા' તેમના આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયુ હતુ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
