યશવંત-જસવંતના કારણે બજારમાં વસંત: ચિદમ્બરમની ભાજપ પર ટિખળ
નવી દિલ્હી, 31 માર્ચ: નાણામંત્રી પી. ચિદમ્બરમે સેન્સેક્સમાં ઉછાળાને લઇને ભારતીય જનતા પાર્ટી પર ટિખળ કરી હતી. ચિદમ્બરમે વરિષ્ઠ નેતા યશવંત સિન્હા અને બળવાખોર નેતા જસવંત સિંહને લઇને ભાજપની ટિખળ કરી હતી.
ચિદમ્બરમે જણાવ્યું કે સેન્સેક્સે ત્યારે સેલિબ્રેશન કરવાનું શરૂ કર્યું જ્યારે યશવંત સિન્હાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. અને સેન્સેક્સે પોતાની ઉજવણી ત્યારે પણ ચાલુ રાખી જ્યારે જસવંત સિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અત્રે નોંધનીય છે કે આ બંને નેતા ભાજપ શાસનમાં નાણા મંત્રી રહી ચૂક્યા છે.
ચિદમ્બરમે જણાવ્યું કે વિકાસના નજરીયાથી બે વર્ષ ખૂબ જ ખરાબ રહ્યા. તે થયું તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાના કાર્યકાળમાં. તેઓ એક ભૂલાવવા લાયક યાદ છે અને મને આશા છે કે આ એવું જ રહેશે. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાને લઇને એક પ્રેસ કોન્ફ્રેન્સમાં આ તમામ ટિપ્પણીઓ કરી.
તેમણે જણાવ્યું કે મોદી કોઇ પણ વ્યક્તિને તેના ધર્મ અને જાતિના આધારે નિશાનો બનાવે છે, જે તેમના ચરિત્ર પર શંકા જન્માવે છે. જો મોદી અશોક ચૌહાણ પર સવાલ ઉઠાવે છે તો તેમણે એવા ભ્રષ્ટ લોકો પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે ભાજપમાં જ છે. ચિદમ્બરમે ત્યાં સુધી કહી દીધું કે મોદી જેવા નેતા પીએમ પદના ઉમેદવાર હોવા શરમજનક બાબત છે. કાશ હું વારાણસીથી ચૂંટણી લડી શકતો, પરંતુ મારી હિન્દી સારી નથી, જેથી મને ત્યાં ચૂંટણી પ્રચાર કરવામાં મુશ્કેલી આવશે. મારી ઇચ્છા છે કે મોદી મારા મત વિસ્તારથી ચૂંટણી લડે. કોંગ્રેસ મોદીના વિરુધ્ધ વારાણસીમાં મજબૂત ઉમેદવાર ઉતારશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
સાથે સાથે ચિદમ્બરમે જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિર છે. હવે કોઇ પડવાની વાત નથી કહી રહ્યું. હાલનું નાણાકીય નુકસાન ખૂબ જ 35 અરબ ડોલર છે. વાર્ષિક અંત 4.5 ટકા રાજકોષીય નુકસાની સાથે થશે જે પહેલાથી જ અનુમાનિત હતું.
ચિદમ્બરમે મોદી પર પણ હુમલો કર્યો, જુઓ સ્લાઇડરમાં...

ચિદમ્બરમના મોદી પર પ્રહાર
તેમણે જણાવ્યું કે મોદી કોઇ પણ વ્યક્તિને તેના ધર્મ અને જાતિના આધારે નિશાનો બનાવે છે, જે તેમના ચરિત્ર પર શંકા જન્માવે છે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર
જો મોદી અશોક ચૌહાણ પર સવાલ ઉઠાવે છે તો તેમણે એવા ભ્રષ્ટ લોકો પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે ભાજપમાં જ છે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર
ચિદમ્બરમે ત્યાં સુધી કહી દીધું કે મોદી જેવા નેતા પીએમ પદના ઉમેદવાર હોવા શરમજનક બાબત છે.

તો હું મોદીને પડકારત...
કાશ હું વારાણસીથી ચૂંટણી લડી શકતો, પરંતુ મારી હિન્દી સારી નથી, જેથી મને ત્યાં ચૂંટણી પ્રચાર કરવામાં મુશ્કેલી આવશે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર
ચિદમ્બરમે જણાવ્યું કે મારી ઇચ્છા છે કે મોદી મારા મત વિસ્તારથી ચૂંટણી લડે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર
કોંગ્રેસ મોદીના વિરુધ્ધ વારાણસીમાં મજબૂત ઉમેદવાર ઉતારશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
