મિડ ડે મીલ અંગે બાળ આયોગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

બાળ આયોગના સભ્ય ડોક્ટર યોગેશ દુબેએ આજે જણાવ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે રાજ્ય સરકાર પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાજ્યના બાળ અધિકાર આયોગને પણ કહેવામાં આવ્યું છે કે તે પોતાની રીતે સમગ્ર કેસની તપાસ કરાવે અને રાષ્ટ્રીય બાળ અધિકાર પંચને પોતાનો રિપોર્ટ આપે.
બિહારના સારણ જિલ્લાના ધર્મસાતી ગંડામન ગામ સ્થિત પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજન કરવાથી 22 બાળકોના મોત થયા છે. જ્યારે 25થી વધારે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે દુબેએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ ઘટનાની તપાસ કરાવી રહી છે. આશા છે કે તપાસ પૂરી થયા બાદ તમામ હકીકત બહાર આવશે.
તેમણે જણાવ્યું કે મધ્યાહન ભોજનથી બાળકોના બિમાર પડવા અથવા તેમની મોતના કિસ્સા અગાઉ પણ બહાર આવતા રહ્યા છે. આ કારણે ભોજનની ગુણવત્તા સુધારવા સાથે દેખરેખની કડક વ્યવસ્થા કરવામાં આવે એ પણ જરૂરી છે.
-
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ



Click it and Unblock the Notifications
