For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રહ્મપુત્રા પરના બંધથી ભારતને કોઇ નુકશાન નહીં થાયઃ ચીન

|
Google Oneindia Gujarati News

બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવામાં આવી રહ્યો છે. ત્યારે ચીને ભારતને વિશ્વાસ અપાવ્યો કે બંધના કારણે ભારતને કોઇ નુકશાન નહીં થાય.

ચીને આ બધી જ આશંકાને રદિયો આપી દીધો છે જેમાં કહેવામાં આવતું હતું કે બ્રહ્મપુત્રાનું પાણી રોકવાથી ભારતને ભારે નુકશાન થવાનું છે.

brahmaputra

ખાસ વાતએ છે કે ચીનના વિદેશ મંત્રાલયે ભારતની ચિંતાઓના જવાબમાં લેખિતરૂપમાં જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે શિયાબુકુ નદી પર 700 મિલિયન ડોલરના ખર્ચે બંધ બાંધવામાં આવી રહ્યો છે.

ઘણી વખત ખુદ ચીને જ આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કર્યો હતો.

English summary
Dam on Brahmaputra tributary will not affect flow to India, clarifies China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X