Train Accident:પશ્ચિમ બંગાળમાં બે માલગાડીની ટક્કર, 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા
પશ્ચિમ બંગાળમાં બાકુડામાં રેલ અકસ્માત સામે આવ્યો હતો. અંહિયા બે માલગાડીની ટક્કર થતા પાટા પરથી ઉતરી ગઇ હતી. રવિવારે બંને ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરના લીધે ટ્રેનના ઘણા ડબા પાટા પરથી ઉતરી ગયા હતા.

જાણકારી અનુસાર એક માલગાડીએ બીજી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેના લીધે ટ્રેનના ઘણઆ ડબા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રિપરો્ટ અનુસાર માલગાડીના 12 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ઓડા સ્ટેશન પર બની હતી. સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાના નથી થઇ. ટ્રાનના ડ્રાઇવરને નાની મોટી ઇજા થઇ છે.
રેલવેના અધિકારીઓએ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બંને માલગાડી ખાલી હતી. બંને ટ્રને વચ્ચે કેમ ટક્કર થઇ તેની પાછળનું કારણ નથી જાણી શકાયુ.
આ દુર્ઘટનાના લીધે આંધ્રા ડિવીજનની ટ્રેન સર્વિસ પ્રભાવિત થઇ છે. એડીઆરએ ડિવિઝનથી પશ્ચિમ બંગાળના ચાર જિલ્લા ભદનાપુર, બાકુડા, પરુલિયા અને બર્દામાન, ઝઆરખંડના ધનાબાદ બોકારો સિંધભૂમની ટ્રેન સંચાલિત કરવામાં આવે છે.
આ રેલવે દુર્ઘટના સાથે સાઉથ ઇસ્ટર્ન રેલવે એ જાણકારી આપી હતી કે, 14 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રૂટમાં અકસ્માત થયો હોવાથી 3 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે 2 ટ્રેનોના ગંતવ્ય સ્થાનને બદલી દેવામાં આવ્યા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
