કોંગ્રેસને ડસવા માટે ભાજપમાં સામેલ થયા ‘નાગરાજ’
નવી દિલ્હી, 8 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014ને હવે થોડોક જ સમય બાકી છે. દરેક રાજકિય પાર્ટી એક બીજાને માત આપવા માટે હર સંભવ પ્રયત્નો કરી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો દાવ ખેલ્યો છે અને કોંગ્રેસને પછડાટ આપવા માટે નાગરાજને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. અરે, ચોંકતા નહીં અમે કોઇ સર્પ નાગરાજની નહીં પરંતુ નાગરાજ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શક્તિમાન અને રામ-રહિમ કાર્ટૂનને આકાર આપનારા લેખક હનીફ અઝહરની વાત કરી રહ્યાં છીએ.

નોંધનીય છે કે, અઝહર અત્યારસુધી ચાર હજાર કોમિક લખી ચૂક્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, અઝહર ભાજપમાં સામેલ થવાથી મુસ્લિમ સમુદાયનો બંઝારા સમાજ પાર્ટી સાથે જોડાશે. આ સાથે જ વિપક્ષ પર હુમલો કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્ટૂનનો ઉપયોગ કરવામાં આવશે. હનીફ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
