ફેસબુક પર સોનિયા-મનમોહનને બદનામ કરનારાઓની ખેર નથી
મુંબઇ, 3 નવેમ્બર: સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના વાંધાજનક ફોટા અપલોડ કરવા પર હવે તમારા વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ફેસબુક સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના વાંધાજનક ફોટા અપલોડ કરનાર પર હવે કાનૂન્ની કાર્યવાહી થઇ શકે છે.
તાજા કિસ્સામાં બોમ્બે હાઇકોર્ટના એક વકિલ વિનોદ ગંગવાલે આ સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પોતાની ફરિયાદમાં તેમને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વ સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના આપત્તિજનક ફોટા અને વિડિયો અપલોડ કરી રહ્યાં છે. એવામાં તેમની છબિને આ પ્રકારના ફોટાથી નુકસાન થાય છે.

ફરિયાદીએ જ્યારે આ બાબતે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની વાત કહી તો પોલીસે એમ કહી કાર્યવાહી કરવાની પોલીસ કાર્યવાહીથી તંગ ગંગવાલે આ અંગે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને ફેસબુક પર થઇ રહેલી ગંદી હરકતોની જાણકારી આપી. પીએમઓને દખલ બાદ કાનૂન્ની સહમતિ બાદ પોલીસે આઇટી એક્ટની કલમ 67 હેઠળ દાખલ કર્યો. પોતાની ફરિયાદમાં ગંગવાલે કહ્યું કે તેમને પોતાની ફરિયાદમાં ફેસબુક અને યૂટ્યૂબનું નામ એટલા માટે લીધું છે કારણ કે અપલોડ કરતાં પહેલાં કન્ટેટને સ્કેન અને ફિલ્ટર કરવું જોઇએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
