'રાહુલ અમારા નેતા, બસ નિર્દેશની છે પ્રતિક્ષા'
નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇ ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી. જો કે, કોંગ્રેસી કહીં રહ્યાં છે કે, વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં કોઇ ભ્રમની સ્થિતિ નથી.

ખુર્શિદે કહ્યું કે, પાર્ટીએ સર્વસંમતિથી રાહુલને પોતાના નેતા માની લીધા છે. હવે રાહુલના નિર્ણયની રાહ જોવાઇ રહી છે કે તે ક્યારે નેતૃત્વ સંભાળે છે. બીજી તરફ ખુર્શિદે એ વાતનો પણ ઇશારો કર્યો કે 2014ની ચૂંટણી બાદ યુપીએ ત્રીજી વાર સરકાર બનાવશે, પરંતુ તેનું રૂપ અલગ હશે.
More From
-
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ








Click it and Unblock the Notifications
