Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેલંગાણા મુદ્દે કોંગ્રેસની પહેલમાં રાજકીય હિત છુપાયેલું : નરેન્દ્ર મોદી

હૈદરાબાદ, 31 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ અલગ તેલંગાણા રાજ્યની રચના પર કોંગ્રેસે આપેલી મંજૂરીને લોકોના સતત સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે આ મુદ્દાને લાંબા સમય સુધી ટાળવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તેને મંજૂરી આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.

તેલંગાણા પર આ પહેલનું સ્વાગત કરતા નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી. આ બાબતમાં આંઘ્રપ્રદેશના લોકોને લખેલા એક ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "લોકોની શક્તિને કારણે કોંગ્રેસને પાછલા કેટલાક દિવસોમાં આમ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. જે બાબતને કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી ટાળી રહી હતી, તે હવે માનવી પડી છે."

narendra-modi

નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આટલા વર્ષોમાં આંધ્રપ્રદેશના લોકોનો સામનો કરવાને બદલે કોંગ્રેસ સમિતીઓ અને રિપોર્ટો પાછળ છુપતી રહી છે. શું તેઓ આ માટે આંધ્રપ્રદેશના લોકોની માફી માંગશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X