રાજ્યમાં મુંબઇ-અમદાવાદની હાઇ સ્પીડ રેલવે કોરીડર માટે 1 મહિનામાં 3 નદીઓ પર પુલનુ નિર્માણ
એનએચએલ અને આરસીએલ દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરોડોર માટે એક મહિનમાં ત્રણ નદીઓ પર પુલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. MAHSR કોરીડોર રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ત્રણ નદીઓ પર પુલનુ નિર્માણ કાર્ય પુરુ કરી લેવામાં આવ્યુ છે. પહેલા પુલનું નિર્માણ પૂર્ણા નદી પર કરવામાં આવ્યુ હતુ. આ પુલની લંબાિ 360 મીટર છે. તેને 9 ફુલ સ્પૈન ોક્સ ગર્ડર્સ દ્વાર બનાવામાં આવ્યો છે. પિલર્સની ઉચાઇ 10 થી 20 મીટર છે. આ પુલ બિલિમોરા અને સુરત એચએસઆર સ્ટેશન વચ્ચે છે. પુલના નિર્માણ દરમિયાન ટાઇટન લહરોના પ્રવાહ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ પુલ હાઇટાઇડ દરમિયાન નદીમાં પાયાનુ કામ પડકારજનક રહ્યુ હતુ.

બીજો પુલનું નિર્માણ મિથોલા નદી નવસારી પર કરવામાં આવ્યુ છે. નદી પુલની લંભઇ 240 મીટર છે. પલ કુલ 6 સૈન ગર્ડર્સ દ્વારા બનાવામાં આવ્યો છે. પિયર્સની ઉચાઇ 10 થી 15 મીટર છે. તેમા 4 મટીર વ્યાસનો ગોળાકાર છે. પુલના નિર્માણ દરમિયાન ટાઇડલ હલરોના પ્રવાહ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.
ત્રીજા પુલનું નિર્માણ અંબિકા નદી નવસારી જિલ્લામાં બનીને તૈયાર થઇ ગયો છે. આ પુલની કુલ લંભાઇ 200 મીટર છે. આ પુલ 5 સ્પૈન ગર્ડર્સ દ્વારા બનાવામાં આવ્યો છે. પિલર્સની ઉચાઇ 12.6 થી 23.4 છે. તેમા 4.5 થી 5.5 વ્યાસનો ગોળાકાર છે.
અત્યાર સુધીમાં છ મહિનામાં એમએએચએસઆર દ્વારા કોરિડોર માટે ચાર નદીઓ પર પુલના નિર્માણ કાર્ય પુર્ણ કરી લેવામાં આવ્યુ છે. એમએએચઆર કોરિડોર ગુજારત મહારા્ષ્ટ્ર પર કુલ 24 નદી પર પુલ છે. જેમાી 20 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં છે.
એનએચએસઆરસીએલ ના નિર્દેશક રાજેન્દ્ર પર્સાદે કહ્યુ કે, "નદીઓ પર પુલનું નિર્માણ ઘણુ જ મુશ્કેલ છે. તેના માટે જીણવાટ પૂર્વક આયોજન કરવુ પડે છે. પૂર્ણા નદીમાં અરબ સાગરમાથી આવનાર ટાઇડલ લહેરોનું પુલ નિર્માણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અમારા એન્જીનીયર્સ્ દ્વારા અબિકા નદીના પુલ નિર્માણ માટે લગભગ 26 મીટરની ઉચાઇએ કામ કરવામાં આવ્યુ હતુ .
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
