Coronavirus: કેટલી તેજીથી ભારતમાં ફેલાઈ શકે છે કોરોના? સરકારે ગણિત લગાવ્યું

Coronavirus: કેટલી તેજીથી ભારતમાં ફેલાઈ શકે છે કોરોના? સરકારે ગણિત લગાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર તેજીથી વધતો જઈ રહ્યો છે. ભારતમાં હવે 470 લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 9 લોકોના જીવ ચઈ ચૂક્યા છે. સોમવારે કોવિડ-19 સંક્રમિત બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે એ વાત સામે આવી રહી છે કે ભારતમાં પણ તેના મામલા તેજીથી વધી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઘણી કોશિશ કરવામાં આવે અને બધું દેશહિતમાં થશે ત્યારે જ કોવિડ-19ને તેજીથી ફેલાતો રોકી શકાય છે. રિપોર્ટ મુજબ જો સ્થિતિ સારી રહી તો દિલ્હીમાં આના 15 લાખ મામલા થઈ શકે છે, જ્યારે મુંબઈ, કોલકાતા અને બેંગ્લોરમાં 5-5 લાખ લોકો આના સંક્રમણના શિકાર થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું

આઈસીએમઆર તરફથી 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરીથી શરૂ થઈ 200 દિવસ સુધી આ વાઈસ ભારતમાં પોતાની ચરમ સીમા પર હશે. જો ખરાબ હાલાત બને છે તો ફેબ્રુઆરીથી આગલા 50 દિવસમાં જ ભારતમાં આના મામલા તેજીથી વધ્યા દેખાય શકે છે. આવા હાલાતમાં દિલ્હીમાં સંક્રમણના મામલા એક કરોડ સુધી પહોંચી શકે છે, જ્યારે મુંબઈમાં 40 લાખ સુધીના લોકો આના લપેટામાં આવી શકે છે.

...તો કોરોનાના મામલાનો ગ્રાફ નીચે આવી જશે

...તો કોરોનાના મામલાનો ગ્રાફ નીચે આવી જશે

ICMR મુજબ સામાજિક દૂરી બનાવવાના ઉકેલનું કડકાઈથી પાલન કરાવવાથી કોરોના વાયરસની મહામારીના કુલ સંભવિત મામલાની સંખ્યા 60 ટકા સુધી ઘટી જશે. કોવિડ-19ના પ્રસારની શરૂઆતી સમજના આધારે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે જે ગણિતિક મોડલ તૈયાર કર્યું છે, તે મુજબ કોરોનાવાઈરસના સંદિગ્ધ લક્ષણોવાળા યાત્રીઓને પ્રવેશ સમયે સ્ક્રીનિંગથી અન્ય લોકોમાં વાયરસના સંક્રમણને એકથી ત્રણ અઠવાડિયા સુધી ટાળી દેવામાં આવી શકે છે.

સામાજિક દૂરી બનાવી રાખો

સામાજિક દૂરી બનાવી રાખો

ICMR મુજબ સામાજિક દૂરી બનાવવાના ઉકેલનું કડકાઈથી પાલન કરાવવાથી કોરોના વાયરસની મહામારીના કુલ સંભવિત મામલાની સંખ્યા 60 ટકા સુધી ઘટી જશે. કોવિડ-19ના પ્રસારની શરૂઆતી સમજના આધારે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે જે ગણિતિક મોડલ તૈયાર કર્યું છે, તે મુજબ કોરોનાવાઈરસના સંદિગ્ધ લક્ષણોવાળા યાત્રીઓને પ્રવેશ સમયે સ્ક્રીનિંગથી અન્ય લોકોમાં વાયરસના સંક્રમણને એકથી ત્રણ અઠવાડિયા સુધી ટાળી દેવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X