Covid-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કોરોના કેસ, 738 મોત, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર થમી રહી છે. શનિવાર(3 જુલાઈ)એ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર થમી રહી છે. શનિવાર(3 જુલાઈ)એ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 738 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 4,01,050 લોકોના મોત થઈ ગયા છે. એક દિવસમાં 57,477 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4,95,533 છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,96,05779 થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 3,05,02,362 છે. દેશમાં અત્યાર સુધી 34,46,11,291 વેક્સીન ડોઝ આપવામાં આવ્યો છે.

More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
