સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટનનો સીપીઆઇએમે કર્યો બહિષ્કાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદની નવી બિલ્ડીગનું ઉદ્ધઘાટન કરવા જઇ રહ્યા છે. પરંતુ વિપક્ષના ઘણા પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. તે સંસદની નવી બિલ્ડીંગનો વિરોધ કરી રહ્યા છે. અને આ કાર્યક્રમથી દુરી બનાવી રહ્યા છે.

સીપીઆઇએમે જાહેરાત કરી છે 28 મે ના સંસદ ની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં તે ભાગ નહી લે. સીપીઆઇએમના રાજ્યસભા સાસંદ ડોક્ટર જોન બ્રિટસે આ વાતની પુષ્ટી કરી છે.
સીપીઆઇએમના મહાસચિવ સીતારામ યેચુરીએ આરોપ લગાવ્યો છે કે, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિનું કામ કરી રહ્યા છે. યેચુરીએ કહ્યુ કે, સંસદ ભવનનો પાયો નાખાવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રપતિને દરકિનાર કરતા તેના પાયાની ઇટ રાખી હતી. અને તેનું ઉદ્દઘાટન પણ કરવા જઇ રહ્યા છે. જે ક્યારેય સ્વીકાર્ય નથી.
યેચુરીએ કહ્યુ કે, સંવિધાનના આર્ટિકલ 79 અનુસાર સંઘની એક સંસદ હશે. જેમા રાષ્ટ્રપતિ હશે. અને બે સંદન હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સમન કરે ત્યારે જ સંસદની બેઠક થાય. સંયુક્ત સદનને રાષ્ટ્રપતિ સંબોધન કરશે. ત્યાર બાદ જ સંસદની કાર્યવાહી શરુ થયા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
