મનીષા કોઈરાલાને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ 2018 ની ઘોષણા કરવામાં આવી છે. મુંબઈમાં આ પુરસ્કારના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી.
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ 2018 ની ઘોષણા કરવામાં આવી છે. મુંબઈમાં આ પુરસ્કારના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી જેમાં અરમાન મલિકને સર્વશ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ આપવામાં આવ્યો, જ્યારે નીતિ મોહનને સર્વશ્રેષ્ઠ ફિમેલ ગાયિકાનો એવોર્ડ આપવામાં આવ્યો. વળી, અભિનેત્રી મનીષા કોઈરાલાને ભારતીય સિનેમાની સૌથી વર્સેટાઈલ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડની જાહેરાત બાદ ગાયક અરમાન મલિક અને મનીષા કોઈરાલાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મલિકે કહ્યુ કે આ એવોર્ડ આગળ વધવા માટે પ્રેરણા રુપે કામ કરશે. વળી મનીષા કોઈરાલાએ કહ્યું કે આ સમ્માન મેળવીને હું ગર્વ અનુભવુ છુ.

જાણીતી અભિનેત્રી ફરિદા જલાલને સરસ્વીબાઈ દાદાસાહેબ ફાળકે શ્રેષ્ઠ અભિનેત્રી (લાઈફટાઈમ) એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
