દિલ્હીઃ સીરિયલ કિલર ચંદ્રકાંત ઝાને સજા એ મોત

દિલ્હીની રોહિણી અદાલતે આજે ચંદ્રકાંત ઝાને એક વ્યક્તિની હત્યા કરવા અને તેનું માથું કાપીને બાકીનો મૃતદેહ તિહાર જેલની બહાર ફેંકવાના મામલામાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ મામલામાં 24 જાન્યુઆરીએ કોર્ટે તેને દોષી પુરવાર કર્યો હતો.
ચંદ્રકાંત ઝા વ્યવસાયે એક શાકભાજી વેચનાર હતો. તેણે 2006-2007માં અમિત, ઉપેન્દ્ર અને દીલિપના ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી હતી અને તિહાર જેલના ગેટ પાસે તેમના મૃતદેહ ફેંકી દીધા હતા. તેણે બોલાચાલી બાદ આ ત્રણેયની હત્યા નિપજાવી હતી. ચંદ્રકાંત ઝા પર એવો પણ આરોપ છે કે તેણે પોલીસને પત્ર લખીને પડકાર ફેંક્યો હતો કે પોલીસમાં દમ હોય તો તેને પકડી બતાવે.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
