For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદીની ઉજવણી પર દિલ્લીમાં દરેક ઘરમાં લહેરાશે તિરંગો, સીએમ કેજરીવાલ વહેંચશે 25 લાખ ઝંડા

કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી 'હર ઘર તિરંગા' ઝુંબેશ શરૂ કરીને કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં આ ખુશીમાં લોકો જોડાય તે માટે કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.

arvind kejriwal

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકને અપીલ કરવા માંગુ છુ કે 14 ઓગસ્ટે સાંજે 5 વાગે રાષ્ટ્રધ્વજ સાથે આપણા દેશનુ રાષ્ટ્રગીત ગાવ. દિલ્લીમાં અમે અલગ-અલગ સ્થળોએ લોકોને 25 લાખ ત્રિરંગા ઝંડા વહેંચીશુ.

English summary
Delhi CM will distribute 25 lakh tricolor flag,Tricolor will be hoisted in every house celebration of independence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X