Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: દિલ્હીમાં પુરનો ખતરો, 27 પેસેન્જર ટ્રેનો રદ

દેશની રાજધાની દિલ્હીમાં પુરનો ખતરો દેખાઈ રહ્યો છે. હરિયાણાના હથિનીકુંડ ઘ્વારા છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીના યમુનાનું જળસ્તર ભયંકર સ્તરને પાર કરી ગયું છે.

દેશની રાજધાની દિલ્હીમાં પુરનો ખતરો દેખાઈ રહ્યો છે. હરિયાણાના હથિનીકુંડ ઘ્વારા છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીના યમુનાનું જળસ્તર ભયંકર સ્તરને પાર કરી ગયું છે. યમુના જળસ્તરને જોતા સાવચેતી રૂપે લોખંડના પુલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે પ્રશાશન ઘ્વારા યમુના નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. લોકોને ચેતવણી જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે તેઓ યમુના કિનારે નહીં જાય. દિલ્હીમાં પૂરના ખતરાનું લાઈવ અપડેટ વાંચો....

yamuna river

Jul 30, 2018, 12:59 pm IST

પ્રશાશન ઘ્વારા યમુના નજીક આવેલા નીચાણવાળા વિસ્તારો ચેતવણીના ભાગ રૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
Jul 30, 2018, 11:28 am IST

દિલ્હીમાં લોખંડનો પુલ બંધ થવાને કારણે 27 પેસેન્જર ટ્રેનો રદ, 7 ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી.
Jul 30, 2018, 11:27 am IST

યમુના કિનારે રહેતા લોકોની વેદના- અમારા ઘરે પાણી ભરાઈ ગયું અને અમે રસ્તા પર આવી ગયા, ખાવા અને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X