Free Amrutpal singh ની માગ સાથે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત બહાર કર્યો હંગામો
ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય ઉચ્ચુક્ત બહાર અલગાવાદી નેતા અમૃતપાલ સિહના ઝંડા અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામા દરમિયાન તેમણે ભારતીય ધ્વજને પણ ઉતારી લીધો હતો.
Kalistani supporters demostated as India High Commission UK: બ્રિટેનની રાજધાની લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના એક સમૂહે ભારતીય ઉચ્ચાયુક્તની ઓફીસ બહાર હંગામો કર્યો હતો. ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય ઉચ્યાયુક્ત પર લગાવામા આવેલ તીરંગાને પણ નીચે ઉતારી લીધો હતો.

ખાલિસ્તાન સમર્થકોએ આ દરમિયાન અલગાવવાદી નેતા અમૃતપાલસિહના ઝંડા અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરત પ્રદર્શન કર્યુ હતુ. અમૃતપાલિહની તસવીર વાળી પોસ્ટર લખ્ય હતા. "ફ્રી અમૃપાલસિહ , વી વાંન્ટ જસ્ટી વી સ્ટેન્ડ વીથ અમૃતપાલ સિહ"
તિરંગાની નચો કરવા અને ભારતીય ઉચ્ચાયોગ બહાર કરવામા આવલ હંગામાને લઇને ભારત સરકારે દિલ્હીમાં સ્થિત બ્રિટેનના રાજનયિકોને આ બાબતે જાણકરી આપી હતી. રિપોર્ટ અનુસાર નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે સથી વરીષ્ઠ રાજનયિકની સાથે આ મામલે ચર્ચા કરી હતી.
સામે આવેલી વીડિયોમાં જોઇ શકાય છે કે, ખાલિસ્તાન જિંદાબાદના સૂત્રો સાથે ભારતીય ધ્વજને નીચે ઉતારવા માટે ઉચ્ચાયોગની દિવાલને લોકો ચડી રહ્યા છે. ખાલીસ્તાન તત્વઓએ ભારતીય ધ્વજને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધ્વજને ભારતીય સુરક્ષા કર્મિઓએ બચાવી લીધો હતો.
પોલીસે વિરોધ પ્રદર્શનને ખતમ કરવા માટે આવી હતી ત્યારે આંદોલન કારી ભારત સરકાર, શર્મ કરો શર્મ કરો, ના સૂત્રો લગાવતી રહી ભારતીય ઉચ્ચાયોગમાં તોડફોડ બાદ ભારતીય બ્રિટેનના ઉચ્ચાયુક્ત એલેક્સ એલિસે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે લખ્યુ કે, " ભારતીય ઉચ્ચાયોગના લોકો અને પરીસર વિરુદ્ધ આજ અપમાનજનક કૃત્યની નિદા કરુ છુ. આ અસ્વીકાર્ય છે.
#WATCH | United Kingdom: Khalistani elements attempt to pull down the Indian flag but the flag was rescued by Indian security personnel at the High Commission of India, London.
— ANI (@ANI) March 19, 2023
(Source: MATV, London)
(Note: Abusive language at the end) pic.twitter.com/QP30v6q2G0
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
