કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહના પત્નીનું નિધન

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે આશાને જ્યારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા ત્યારે કેમનું કેન્સર ખુબ જ વધી ગયું હતું. એક સિનિયર ડ઼ોક્ટરે જણાવ્યું કે તેમણે સાંજે સાત વાગ્યે છેલ્લા શ્વાસ લીધા અને તે સમયે દિગ્વીજયસિંહ સહિત તેમનો આખો પરિવાર તેમની સાથે હતો.
થોડા મહીના પહેલા અમેરિકાની એક હોસ્પિટલમાં પણ તેમના કેન્સરનો ઉપચાર કરવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની પત્ની આશાદેવી સિંહના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ પોતાના શોક સંદેશમાં આશાદેવીને સુસંસ્કૃત અને મધુભાષી ગણાવ્યા અને કહ્યું કે તે પ્રિયજન અને પ્રજાજનમાં સ્નેહપૂર્ણ વ્યવહાર માટે ઓળખાતા હતા.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
