ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરાયા
કેન્દ્ર સરકારે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે.
કેન્દ્ર સરકારે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે. ચીફ ઈકોનોમિક એડવાઈઝર (સીઈએ) તરીકે સુબ્રમણ્યમનો કાર્યકાળ ત્રણ વર્ષને હશે. ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ હાલમાં ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (આઈએસબી) માં પ્રોફસર છે. ડૉ. કૃષ્ણમૂર્તિ આઈઆઈટી અને આઈઆઈએમમાંથી અભ્યાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામા બાદ આ પદ ખાલી થયુ હતુ. હવે ડૉ. કૃષ્ણમૂર્તિની નિયુક્તિ કરવામાં આવી છે.

આ વર્ષે જૂનમાં મુખ્ય આર્થિક સલાહકાર રુપે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ બાદ અરવિંગ સુબ્રમણ્યમે રાજીનામુ આપ્યુ હતુ. તેમણે પોતાના પુસ્તક 'ઓફ કાઉન્સિલઃ ધ ચેલેન્જીસ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી' માં એક ચેપ્ટર નોટબંધી પર લખ્યુ છે. હાલમાં જ અરવિંદ સુબ્રમણ્યે સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નોટબંધીને એક મોટો, આકરો અને મૌદ્રિક ઝટકો ગણાવ્યો હતો. જેણે અર્થ વ્યવસ્થાને 8 ટકાથી 6.8 ટકા સુધી પહોંચાડી દીધી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
