દવાના ઓવરડોજના કારણે થયું સુનંદાનું મોત
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: કેન્દ્રીય મંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરના પોસ્ટમોર્ટમની રિપોર્ટ અનુસાર તેમનું મોત દવાના ઓવરડોજના કારણે થઇ હતી. રિપોર્ટ અનુસાર, સુનંદાના શરીર પર ઇજાના નિશાનો પણ હતા.
પોલીસ સૂત્રો અનુસાર, સુનંદાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપ મંડલાધિકારી આલોક શર્માને સોમવારે સોંપવામાં આવી છે. આલોક શર્માએ જણાવ્યું કે સુનંદાનું મોત વધારે માત્રામાં દવા લેવાના કારણે થઇ હતી. રિપોર્ટમાં એવું પણ આવ્યું છે કે સુનંદાના શરીર પર મળી આવેલા નીશાન તેમની સાથે મારજૂડ થઇ હોવાના સંકેત આપે છે.
શર્માએ જોકે રિપોર્ટના સીલબંધ હોવાનો હવાલો આપતા જણાવ્યું કે રિપોર્ટમાં આપવામાં આવેલ વિવરણ કહેવાનો ઇનકાર કરી દીધો. સુનંદાનું પોસ્ટમોર્ટમ એઇમ્સના ત્રણ મેમ્બર તબીબની ટીમે સુધીર કે. ગુપ્તાના નેતૃત્વમાં કર્યું. શર્માએ જણાવ્યું હું મંગળવારે બપોપ સુધીમાં મારો અહેવાલ સૂપરત કરી દઇશ.
તેમણે વધુમાં જણાવ્યું કે રિપોર્ટના આધાર પર જ મામલાની ગુનાહીત તપાસ ના આદેશ આપવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું ગયા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મોત થઇ ગયું હતું.

ડોક્ટરોએ પ્રયોગશાળાના પરીક્ષણ દ્વારા મૃત્યુનું સાચા કારણને બહાર લાવવા માટે જૈવિક નમૂનાઓ લઇ લીધા હતા. પોલીસ તપાસકર્મીઓએ જોકે સુનંદાના મોતની પાછળ દવાના ઓવરડોજને કારણભૂત ગણાવ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
