દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની શુભકામનાઓ.., પીએમ મોદી, અમિત શાહ સહિત ઘણા નેતાઓએ પાઠવી દશેરાની શુભેચ્છા
Dussehra 2023: આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિના અંતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દશેરા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત સદાચારના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર પુણ્યની જીતનું પ્રતીક, 'વિજયાદશમી' એક એવો તહેવાર છે જે આપણને હંમેશા શાણપણ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને શીખવે છે. ભગવાન શ્રી રામ સૌનું ભલું કરે. જય શ્રી રામ!'
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Wishing you all a Happy Vijaya Dashami!
समस्त देशवासियों को ‘विजयादशमी’ की हार्दिक शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) October 24, 2023
अधर्म का अंधकार चाहे कितना भी घना क्यों न हो, सत्य के आधार पर धर्म के उजाले की विजय शाश्वत है। पाप पर पुण्य की विजय का प्रतीक ‘विजयादशमी’ हमें सदैव विवेक और सत्य के मार्ग पर चलने की प्रेरणा व शिक्षा देने वाला पर्व है।
प्रभु… pic.twitter.com/FX8bcVnNle












Click it and Unblock the Notifications
