દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની શુભકામનાઓ.., પીએમ મોદી, અમિત શાહ સહિત ઘણા નેતાઓએ પાઠવી દશેરાની શુભેચ્છા

Dussehra 2023: આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિના અંતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દશેરા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.

pm modi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત સદાચારના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર પુણ્યની જીતનું પ્રતીક, 'વિજયાદશમી' એક એવો તહેવાર છે જે આપણને હંમેશા શાણપણ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને શીખવે છે. ભગવાન શ્રી રામ સૌનું ભલું કરે. જય શ્રી રામ!'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X