'વાજપાયી અડવાણી વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના પુરાવા'

ન્યુઝ ચેનલ સીએનએન-આઇબીએનના એક કાર્યક્રમમાં દિગ્વિજયે કહ્યું કે તેમની પાસે આ બન્ને વરિષ્ઠ નેતા અને ભાજપને શરમજનક પરિસ્થિતિમાં મુકવા માટેના પુરતા પુરાવા છે. સ્પષ્ટ રીતે દિગ્વિજયના નિશાના પર વાજપેયીના દત્તક જમાઇ અને અડવાણીની પુત્રી હતા.
એક પ્રશ્નના જવાબમાં દિગ્વિજયે કહ્યું કે તે 40 વર્ષથી રાજકારણમાં છે. તેવામાં તેમના સંબંધીઓ શું કરે છે, તેની સાથે તેમને કોઇ સંબંધ નથી. દિગ્વિજયે કહ્યું કે તેમની ચાર પુત્રીઓ અને ચાર જમાઇ છે. તે શું કરે છે તે તેમનાથી સંબંધિત નથી.
દિગ્વિજયના નિવેદન પર ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસ અહંકારના નશામાં ડુબેલી છે. દેશની સત્તાધારી પાર્ટીએ છૂટેલા કારતૂસનો ઉપયોગ કરવાનું બંધ કરીને પોતાના મગજનો ઉપયોગ કરવો જોઇએ, જેથી તેમની બગડેલી છબીને તેઓ થોડીક સુધારી શકે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
