હૈદરાબાદમાં આવેલ એલબી નગરમાં કાર શોરુમમાં લાગી ભીષણ આગ
તેલંગાણાના હૈદરાબાદમાં સ્થિત એલબીનગરમાં આેલ કાર શોરુમાં ભીષણ આગ લાગવાની ખબર સામે આવી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, એલબી નગર સ્થિત સેકેન્ડ હેન્ડ કારના શોરુમમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાની ખબર મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઇ હતી. અને આગને કાબુમાં લેવાનું કામ શરુ કર્યુ હતુ.

એલબી નગર સર્કલ ઇસ્પેકટર અંજી રેડીએ જણાવ્યુ હતુ કે, આગ મંગળવારે રાત્રે 9 વાગે લાગી હતી. આ દુર્ઘટનામાં કેટલુ નુક્શાન થયુ છે. હજી સુધી તેનો અંદાજ નથી લગાવામાં આવ્યો. દુર્ઘટનાથી કોઇ પણ વ્યક્તિની જાન હાનીના સમાચાર નથી.
પોલીસે જણાવ્યુ હતુ કે, કાર શોરુમના ગૈરાજમાં અંદાજે 20-30 કારે હતી ત્યારે આગ લાગી હતી. સ્થાનિય લોકોએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. જ્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી.
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
