પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ અવસાન, 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું
પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલનું અવસાન થયુ છે. પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે.
અહેવાલો અનુસાર, પ્રકાશ સિંહ બાદલ લાંબા સમયથી બિમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમને 36 વર્ષની ઉમરે આખરી શ્વાસ લીધા હતા.

પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઈન્ફેક્શનને કારણે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તે છેલ્લા ઘણા દિવસોથી દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
પ્રકાશ સિંહ બાદલ પંજાબની રાજનીતિનો મોટો ચહેરો રહી ચુક્યા છે. પંજાબની રાજનીતિને સમજનારા કેટલાક નેતાઓમાં બાદલ સામેલ હતા. બાદલના મુખ્યમંત્રી રહેતા પંજાબમાં ઘણી મોટી ઉથલપાછલ જોવા મળી હતી.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
