પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રનું દિલ્હીમાં નિધન

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને શુક્રવારે રાત્રે 9:50 વાગે દિલ્હીના ફોર્ટિસ હોસ્ટિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. તો તેઓ આજે 84 વર્ષના થયાં હોત. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને પુત્રી છે. તે છેલ્લા કેટલાક સમયથી હદય સંબંધી બિમારી પિડીતા હતા. તેમને પોતાના નોકરને જમવા લાવવાનું કહ્યું અને જ્યારે નોકર જમવાનું લઇને ગયો ત્યાર તે બેહોશ હાલતમાં મળી આવ્યાં હતા. સુરક્ષાકર્મીઓને બોલાવીને તાત્કાલીક તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.
એનડીએ સરકાર દરમિયાન તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા પહેલાં તે વડાપ્રધાન અટલબિહારી વાજપેયજીના પ્રધાન સચિવ હતા.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
