Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 મુખ્યમંત્રીઓનો G8 મંચ કેમ બનાવામાં આવ્યો? કેજરીવાલે આપ્યો જવાબ

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપા નો મુકાબલો કરવા માટે આઢ બીન ભાજપી મુખ્યમંત્રીઓનો એક સમૂહ બનાવવા માટે એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમા કહ્યુ કે,

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 2024ના આમ ચૂંટણીમાં ભાજપાનો મુકાબલો કરવા માટે આઠ બીન ભાજપી મુખ્યમંત્રીઓનો એક સમુહ બનાવવા માટે એક મચ બનાવામા આવી રહ્યો છે. જો કે, મુખ્યમંત્રીએ કહ્યુ છે કે, આ મંચ 2024 માટે પોલિટિકલ મંચ નથી પરંતુ ગવર્નેસનો એક મચ છે. આ સમુહના મુખ્યમંત્રીઓ અરવિદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે, સ્ટાલિન, કેરલના મખ્યમંત્રી પિનારાઇ, બંગાલના મુખ્યમત્રી મમતા બેનરજી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે, 18 માર્ચે થનાર પહેલી મીટીગ સ્થગિત કરવામાં આવી હતી. કેમકે, અન્ય રાજ્યોમાં બજેટ સહિના અન્ય મુદ્દે ફસાયેલા હતા.

KEJARIVAL
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આજે હુ આ વાતની જાહેરાત કરવા માટે પોટોકોલ તોડી રહ્યુ છે. કેમકે, આઠ મુખ્યમંત્રીઓ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી. અમે તમામ લોકો એક નિર્ણય કર્યો છે કે, દર મહિને આઠ રાજ્યોમાંથી એકમા જઇશુ ત્યા સારુ કામ જોઇને અને તેને પોતાના રાજ્યમાં લાગુ કરીશુ. હુ સ્ષષ્ટ કરી દેવા માગુ છુ કે, આ કોઇ 2024 માટે થર્ડ પ્રન્ટ નથી. આ એક ગવર્નસ મેચ છે. જેમ અમે લોકો કીસીઆરના તેલંગાણા ગયા હતા. તેલંગાણાની વસ્તી લગભગ 4 કરોડ છે. જ્યાં તમામ લોકોની આંખની ફ્રીમાં તપાસ કરવામાં આવે છે. આવી જ રીતે અમે દિલ્હીમાં આ યોજનાને લાગુ કરવાના છીએ. આ શાસન એક બીજા સીખવાના એક મંચ છે. તેમણે કહ્યુ કે, આ વિચાર એક બીજા પાસેથી શીખવાનુ છે. તેમણે કહ્યુ કે, તેને લઇને ચર્ચા પણ થઇ ચુકી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે આ પત્ર વિષે વાત કરી હતી જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મુખ્યમત્રી રાત્રે ભોજનમાં મળશે. બેઠકની તારીખ અંતિમ રૂપ આપવા માટે મત્રનો તૈયાર કરવામાં આવી રહ્યો છે. શરુઆતમાં રુઝાવ 18 માર્ચ અને 19 માર્ચ માટે હતો. જો કે, તમામ રાજ્યોમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યા છે.. મુખ્યમત્રી એપ્રિલમાં મધ્યમા બાદ બેઠક કરવા માટે સહમત થયા છે. કેજરીવાલે આગળ કહ્યુ છે કે, આ બેઠક વર્તમાનમાં પ્રગતી પર છે. જ્યારે પમ તારીખ નક્કી થશે ત્યારે માહિતી આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X