Gallantry awards : મેજર મનજીત અને દિલાવર ખાનને કીર્તિ ચક્ર એનાયત કરાશે, જુઓ વીરતા પુરસ્કારોની પુરી યાદી
Gallantry awards : 76માં પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. કુલ 93 બહાદુર જવાનોને વિવિધ એવોર્ડની સન્માનિત કરાશે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં બે કીર્તિ ચક્ર અને 14 શૌર્ય ચક્ર સામેલ છે.

ભારતનો બીજો સૌથી મોટો શૌર્ય ચંદ્રક કીર્તિ ચક્ર પંજાબ રેજિમેન્ટના મેજર મનજીત અને 28 રાષ્ટ્રીય રાઇફલ્સના નાયક દિલાવર ખાનને (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા છે.
દેશના સૈનિકોની અસાધારણ બહાદુરી અને અદમ્ય હિંમત માટે આપવામાં આવતો કીર્તિ એવોર્ડ પંજાબ રેજિમેન્ટના મેજર મનજીતને આપવામાં આવ્યો છે.
એપ્રિલ 2024 માં જમ્મુ અને કાશ્મીરના સોપોર જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ખતમ કરવા અને ફસાયેલા નાગરિકોને બચાવવા બદલ મેજર મનજીતને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે જુલાઈમાં જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોગન વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર કરવા બદલ ભારતીય સેનાના આર્ટિલરી રેજિમેન્ટના નાઈક દિલાવર ખાનને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
