ગણેશ ચતુર્થી ઉત્સવ: ગણેશ મંડપમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ

અંધેરીના રાજા સાર્વજનિક ગણેશોત્સ મંડળના પ્રવક્તા ઉદય સલિયાને જણાવ્યું હતું કે ' લાંબી ચર્ચા બાદ અમે નિર્ણય કર્યો છે કે અંધેરીચા રાજાના દર્શન માટે આવનારા ભક્તોએ અમારા ડ્રેસ કોડનું કડક રીતે પાલન કરવું પડશે.
ગણેશ ચતુર્થીના આ તહેવારની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે 1894માં કરી હતી. ગણેશ ચતુર્થીના આ તહેવાર પર ડ્રેસ કોડ નક્કી કરનાર રાજ્યની પ્રથમ મંડળી છે. સલિયાનના અનુસાર ' 13 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને ભલે તે પુરૂષ હોય કે સ્ત્રી તેને આ નિયમનું પાલન કરવું પડશે. નિયમનું પાલન ન કરનારને મંડપની અંદર પ્રવેશવા દેવામાં નહીં આવે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
