સમલૈગિંક શારિરીક સંબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી નકારી કાઢી
નવી દિલ્હી, 28 જાન્યુઆરી: સમલૈગિંક યૌન સંબંધો આધારિત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે મનાઇ કરી દિધી છે. કોર્ટે ડિસેમ્બર 2013ના ચૂકાદા પર પુનર્વિચાર માટે કેન્દ્ર અને સમલૈગિંક યૌન સંબંધોની તરફેણ કરનાર કાર્યકર્તાઓની અરજી નકારી કાઢી છે.
બિન સરકારી સંગઠન નાઝ ફાઉન્ડેશને આ ચૂકાદાના અમલ પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કરતાં દલીલ કરી હતી કે ચાર વર્ષ પહેલાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણય બાદ હજારો સમલૈગિંકોએ યૌન સંબંધો વિશે પોતાની ઓળખ સાર્વજનિક કરી છે અને હવે તેમના પર કેસ ચલાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી યાચિકાને કોર્ટે નકારી કાઢી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 11 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટના 2 જુલાઇ 2009ના ચૂકાદાને નિરસ્ત કરતાં કહ્યું હતું કે અપ્રાકૃતિક યૌન સંબંધને ગુનો જાહેર કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 377 અસંવૈધાનિક નથી. કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટની વ્યવસ્થા કાયદાકીય દ્રષ્ટિએ ટકાઉ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
