લાંબી માથાકૂટ પછી GST પસાર તો થયું પણ હવે શું? જાણો અહીં
છેવટે લાંબી માથાકૂટ બાદ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોમાં જીએસટી બિલ સર્વસંમત્તિ સાથે પસાર કરવામાં આવ્યું છે. આ સમાચાર ખરેખરમાં ભારતના તમામ નાગરિકો માટે એક સારા સમાચાર છે. બિલ પસાર થયું ત્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મોદીએ આ બિલ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે હવે "ગ્રાહક રાજા બની જશે" અને જીએસટીના લાગુ પડતા જ કાચા બિલ અને ટેક્સ ચોરી જેવી સમસ્યાઓ ભૂતકાળ બની જશે. હવે નવા નિયમ મુજબ વેપારનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. વળી આનાથી નાના વેપારીઓ સરળતાથી લોન મેળવી શકશે.

હવે શું થશે?
જીએસટી સંશોધન બિલને હવે રાષ્ટ્રપતિ નોટિફાઇ કરશે. જે પછી જીએસટીની કાઉન્સિલ બનાવવામાં આવશે. તેની સાથે જ 50 ટકા રાજ્ય વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવશે. જે બાદ જીએસટી બિલ બનવાની પ્રક્રિયા કરવામાં આવશે. સરકાર રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે મીટીંગ કરીને સ્ટાડર્ડ નક્કી કરશે. સરકાર જીએસટી બિલને સંસદના શિળાયું સત્રમાં રજૂ કરશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
