લાંબી માથાકૂટ પછી GST પસાર તો થયું પણ હવે શું? જાણો અહીં
છેવટે લાંબી માથાકૂટ બાદ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોમાં જીએસટી બિલ સર્વસંમત્તિ સાથે પસાર કરવામાં આવ્યું છે. આ સમાચાર ખરેખરમાં ભારતના તમામ નાગરિકો માટે એક સારા સમાચાર છે. બિલ પસાર થયું ત્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મોદીએ આ બિલ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે હવે "ગ્રાહક રાજા બની જશે" અને જીએસટીના લાગુ પડતા જ કાચા બિલ અને ટેક્સ ચોરી જેવી સમસ્યાઓ ભૂતકાળ બની જશે. હવે નવા નિયમ મુજબ વેપારનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. વળી આનાથી નાના વેપારીઓ સરળતાથી લોન મેળવી શકશે.

હવે શું થશે?
જીએસટી સંશોધન બિલને હવે રાષ્ટ્રપતિ નોટિફાઇ કરશે. જે પછી જીએસટીની કાઉન્સિલ બનાવવામાં આવશે. તેની સાથે જ 50 ટકા રાજ્ય વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવશે. જે બાદ જીએસટી બિલ બનવાની પ્રક્રિયા કરવામાં આવશે. સરકાર રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે મીટીંગ કરીને સ્ટાડર્ડ નક્કી કરશે. સરકાર જીએસટી બિલને સંસદના શિળાયું સત્રમાં રજૂ કરશે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
