ભારતમાં ફસાયેલ વિદેશી પર્યટકો માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, આવી રીતે મદદ મળશે
ભારતમાં ફસાયેલ વિદેશી પર્યટકો માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, આવી રીતે મદદ મળશે
નવી દિલ્હીઃ દુનિયાના બાકી દેશોની જેમ ભારતમાં પણ વાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણથી બચવા માટે હાલ દેશમાં 21 દિવસું લૉકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ભાર સરકાર અંતર્ગત આવતા ર્યટન મંત્રાલયે અહીં ફસાયેલ વિદેશી પર્યટકો માટે કેટલાક હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. વિદેશી પર્યટકોને લઈ મંત્રાલયે કહ્યું કે તેઓ આવા લોકો સાથે છે, જેઓ પોતાના દેશથી દૂર ભારતમાં લૉકડાઉનને પગલે ફસાઈ ગયા છે.

મંત્રાલયનું કહેવું છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી આવા પર્યટકોને સહાયતા મળી શકે છે. જો કોઈ વિદેશી પર્યટક ભારતમાં ફસાયો છે તો તે નીચે જણાવેલ ઈમેલ આઈડી અને નંબર પર સંપર્ક કરી શકે છે.
- કોવિડ-19 હેલ્પલાઈન નંબર- +91-11-23978046/ 1075
- હેલ્પલાઈન મેઈલ આઈડી- [email protected]
- વૉટ્સએપ નંબર (ભારત સરકારનું કોવિડ-19 હેલ્પ ડેસ્ક)- +91 9013151515
- BOI હેલ્પલાઈન- [email protected], 011-24300666
- પર્યટક હેલ્પલાઈન- 1363 or 1800 11 1363
આની સાથે જ વિદેશ મંત્રાલયે કોવિડ-19ને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ નંબરો પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાય છે.
- કંટ્રોલ રૂમ- 1800118797 (toll free), +91-11-23012113,+91-11- 23014104, અને +91-11-23017905
- ફેક્સ નંબર- +91-11-23018158
- ઈમેલ- [email protected]
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
