સરકાર 2014 પહેલાં પડી ભાંગશે, બીજેપી તૈયાર રહે : અડવાણી

અડવાણીએ વડાપ્રધાન મનમોહન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ‘ વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ નબળા નેતા સાબિત થયા છે.'
અડવાણીએ જણાવ્યું કે ‘યુપીએ સરકાર એક બિમાર દર્દી સમાન થઇ ગઇ છે, તેને હવે આઇસીયુમાં ભર્તી કરી વેન્ટીલેટર પર રાખવાની જરૂર છે.
અડવાણીએ કેન્દ્ર સરકાર પર એવા આક્ષેપ પણ કર્યા હતા કે ‘કેન્દ્ર સરકારને માત્ર સીબીઆઇનો દૂરઉપયોગ કરતા જ આવડે છે. માટે આ સરકાર હવે લાંબો સમય ટકી શકશે નહીં.'
More From
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
