સરકાર 2014 પહેલાં પડી ભાંગશે, બીજેપી તૈયાર રહે : અડવાણી

અડવાણીએ વડાપ્રધાન મનમોહન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ‘ વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ નબળા નેતા સાબિત થયા છે.'
અડવાણીએ જણાવ્યું કે ‘યુપીએ સરકાર એક બિમાર દર્દી સમાન થઇ ગઇ છે, તેને હવે આઇસીયુમાં ભર્તી કરી વેન્ટીલેટર પર રાખવાની જરૂર છે.
અડવાણીએ કેન્દ્ર સરકાર પર એવા આક્ષેપ પણ કર્યા હતા કે ‘કેન્દ્ર સરકારને માત્ર સીબીઆઇનો દૂરઉપયોગ કરતા જ આવડે છે. માટે આ સરકાર હવે લાંબો સમય ટકી શકશે નહીં.'












Click it and Unblock the Notifications
