For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ

શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. શહેરની મૌલાના આઝાદ રોડ સ્થિત બજારમાં થયેલ આ આતંકી હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

grenade attack

લાલ ચોકની બાજુમાં આવેલ મૌલાના આઝાદ રોડ પર હુમલો થયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પણ કાશ્મીરનો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા 15 દિવસોમાં અહીં બીજી વખત ગ્રેનેડ હુમલો થયો છે. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના ચાર દિવસ બાદ સુરક્ષાબળોને ફરી એકવાર નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

J&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલJ&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ

English summary
grenade attack in shrinagar, 1 died many injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X