શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. શહેરની મૌલાના આઝાદ રોડ સ્થિત બજારમાં થયેલ આ આતંકી હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

લાલ ચોકની બાજુમાં આવેલ મૌલાના આઝાદ રોડ પર હુમલો થયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પણ કાશ્મીરનો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા 15 દિવસોમાં અહીં બીજી વખત ગ્રેનેડ હુમલો થયો છે. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના ચાર દિવસ બાદ સુરક્ષાબળોને ફરી એકવાર નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
#UPDATE Jammu and Kashmir: 15 people injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar. https://t.co/LYAa5UHght pic.twitter.com/ic4LuXq8g4
— ANI (@ANI) November 4, 2019
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
