ભક્તોમાં નારાજગી બાદ એસટીએ અંબાજીથી ગબ્બરનું ભાડુ ઘટાડ્યુ
ભાદરવી પુનમના મેળાની શરૂઆત સાથે જ ગુજરાત એસટી દ્વારા ડબલ ભાડુ વસુલી લૂંટ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદો બાદ એસટીએ આખરે ભાડુ ઘટાડી દીધુ છે.
મેળાની શરૂઆત બાદ ભક્તોએ ફરિયાદ કરી હતી કે એસટી દ્વારા ગુજરાત ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સરકાર સુધી પડઘા પડ્યા હતા.

જણાવી દઈએ કે, અંબાજીથી ગબ્બરનું ભાડું સામાન્ય દિવસોમાં 9 રૂપિયા હોય છે. આ ભાડાની જગ્યાએ 20 કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.
હવે એસટી દ્વારા ભાડુ ઘટાડી દેવામાં આવ્યુ છે. મેળાના બીજા દિવસે દિવસે 20 ની જગ્યા 15 રૂપિયા ભાડુ કરી દેવામાં આવ્યુ છે. ભાડામાં 5 રૂપિયાનો વધારો કરાયો છે.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
