Happy Easter: પીએમ મોદીએ ઇસ્ટરની શુભકામના પાઠવી, કહ્યુ સમાજમાં સદ્ધાવ વધે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટર કરીને દેશવાસીઓને ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યુ કે ઇસ્ટર ની શુભકામના, આ વિશેષ અવસર પર સમાજમાં લોકોની અંદર સદ્ધાવની ભાવનાને વધુ મજુબત કરે. પીએમ મોદીએ કહ્યુ કે, લોકોએ સમાજની સેવા અે નચલા વર્ગની મદદ કરવા પ્રેીરત કરવા જોઇે. આજના દિવસે આપણે પ્રભુ ઇસા મસિહાના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.

NARENDRA MODI

જણાવી દઇએ કે, ગુડ ફ્રાઇડેના ઇસા મસીહાને સુલી પર ચઢાવામાં આવ્યા હતા. પરંતુ ગુડ ફઅરાઇડે બાદ રવિવારે ઇસા મસીહા ફરી જીવીત થઇ ગયા હતા. આ દિવસે ઇસ્ટર દિવસને ઇસ્ટર રવિવાર તરીકે ઉજવામાં આવે છે.

આ પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ દેશવાસીઓને ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ લોકોને ઇસા મસીહાના બતાવેલા ર્તા પર ચાલવાની અપિલ કરી હતી. તેમણે કહ્યુ કે, આપણે સમાજમાં પ્રેમ અને સદ્દાભાવને પ્રોત્સાહન આપવુ જોઇએ. આવો આપણે મળીને એક સાથે ઇસા મસીહાના આદર્શો પર ચાલવાનો સંકલ્પ કરી એ. સમાજમાં પ્રેમ સદ્દભાવને વધારવા આપણે દેશના વિકાસનો સંકલ્પ કરવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X