8માંથી 12માં સુધીના છાત્રોને ફ્રીમાં ટેબલેટ આપશે હરિયાણા સરકાર, સ્ટડી મટીરિયલ અપલોડ રહેશે
હરિયાણાની મનોહર ખટ્ટર સરકાર 8માંથી લઈને 12માં ધોરણ સુધીના છાત્રોને ઈલેક્ટ્રોનિક ટેબલેટ વહેંચવાનુ શરૂ કરશે.
ચંદીગઢઃ Tablets Distribute in Haryana: હરિયાણાની મનોહર ખટ્ટર સરકાર 8માંથી લઈને 12માં ધોરણ સુધીના છાત્રોને ઈલેક્ટ્રોનિક ટેબલેટ વહેંચવાનુ શરૂ કરશે. આ પ્રક્રિયા આવતા સેશનથી શરૂ થશે અને લગભગ 8.20 લાખ છાત્રોને ટેબલેટ વહેચવામાં આવશે. સોમવારે સરકાર તરફથી આ ઘોષણા કરવામાં આવી. સરકારની એ કોશિશ છે કે છાત્રો સ્કૂલ સાથે સાથે બહાર પણ એટલે કે ઘરે અભ્યાસ માટે ટેકનોલૉજીની મદદ લઈ શકે.

આ ટેબલેટ્સમાં પહેલેથી અપલોડ રહેશે સ્ટડી મટીરિયલ
સરકાર તરફથી એ માહિતી આપવામાં આવી છે કે આ ટેબલેટ્સમાં છાત્રો માટે બધુ સ્ટડી મટીરિયલ અને પુસ્તકો પહેલેથી જ અપલોડ હશે. જેથી છાત્રોના રસને વધારી શકાય અને ઑનલાઈન અભ્યાસમાં મદદ મળે. ટેબલેટ વિતરણની તૈયારીઓની સમીક્ષા માટે શિક્ષણ વિભાગની એક બેઠક થઈ જેમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શામેલ થયા. બેઠકમાં નક્કી થયુ કે છાત્રોએ પુસ્તકારયની પદ્ધતિના આધારે આ ટેબલેટ આપવામાં આવશે અને 10માં તેમજ 12માં ધોરણની પરીક્ષા બાદ તેમણે આ ટેબલેટ પાછા આપવાના રહેશે.
અધિકારીઓનુ કહેવુ છે કે આ ટેબલેટ દ્વારા છાત્રોને ઉચ્ચતમ સ્તરનુ શિક્ષણ પૂરુ પાડવુ સરકારનુ લક્ષ્ય છે. આ ટેબલેટ પ્રી-લોડેડ ઈ-કન્ટેન્ટ જેા AVSAR એપ ઑનલાઈન કન્ટેન્ટ, PDF બુક્સ, QR કોડેડ NCERT કન્ટેન્ટ, એડુસેટ વીડિયો, DIKSHA ઑનલાઈન કન્ટેન્ટ, યુટ્યુબ વીડિયો, શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર, શિક્ષકો દ્વારા તૈયાર કરેલ પ્રશ્ન બેંક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર સામગ્રીથી લેસ હશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
