Atiq Ahmed: અતીક અહમદ પર પ્રયાગરાજ કોર્ટમાં આજે થશે નિર્ણય, ફક્ત ઉમેશ પાલ અપહરણ મામલાની થશે સુનવણી
Atiq Ahmeda Umesh Pal Abdulction Case: માફિયાની પહેલા નેતા બનેલા અતીક અહમદને આજે મંગળવારે પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટ રજુ કરવામાં આવશે. અતીક અહમદ પર ાજે પ્રયાગરાજના એમપી-એમએલએ કોર્ટ ઉમેશ પાલ અપહરણ મામલે સુનવણી કરશે. આ મામલે માફિયા અતક અહમદ અને તેના ભાઇ અશરફ મુખ્ય આરોપી છએ. પ્રયાગરાજ જિલ્લા બાર એસોશિએશન તરફથી જાણકારી આપવામાં આવી છે કે, પ્રયાગરાજના એમપી એમએલએ કોર્ટમાં આજે ઉમેશ પાલ અપહરણ મામલાને છોડીને અન્ય કોઇ સુનવણી નહી કરે.

એમપી એમએલએ કોર્ટના પીઠાસીન અધિકારી દ્વારા જિલ્લા અધિવક્તા સંઘના મંત્રીને પત્ર લખીને આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ મામલા પર 26 માર્ચે જ નિર્ણય સંભળાવાનો નિર્ણય કરવામાં આવશે.
ઉમેશ પાલ અપહરણ કેશની સુનવણીમાં અતીક અહમદને કોર્ટમાં રજુ કરવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે. ત્યાર ાદ અતીક અહમેદને મોટી સુરક્ષા વચ્ચે પોલીસ ગુજરાતની સાબરમતી જેલથી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ લઇને આવી છે.
વર્ષ 2006 માં પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરીને ધમકાવી અને મારપીટ કરવાનો અતીક અહમેદ પર આરોપ છે. પ્રયાગરાજમાં દિન દહાડે ઉમેશ પાલની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે અતીક અહેમદ પણ આરોપી છે. અતીક અહમદનો ભાઇ અશરફ ઉત્તર પ્રદેશના બરેલી જેલમાં બંધ હતી. કોર્ટમાં રજુ કરવા માટે તેને પણ પ્રયાગરાજ લાવામાં આવ્યો છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અતીક અહમદ 2019 થી સાબરમતી જેલમાં બધ છે. યૂપીમાં જેલમાં રહેવા દરમિયાન રિયલ એસ્ટેટ વેપારી મોહિત જાયસવાલના અપહરણ અને મારપીટ ના આરોપમાં સુપ્રિમ કોર્ટેના આદેશ બાદ તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
-
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
