પૂણેમાં નિર્માણાધીન મૉલમાં મોટી દૂર્ઘટના, 7ના મોત, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ
પૂણેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન શૉપિંગ મૉલમાં ભારે સ્ટીલનો ઢાંચો ધસી પડ્યો અને...
પૂણેઃ પૂણેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન શૉપિંગ મૉલમાં ભારે સ્ટીલનો ઢાંચો ધસી પડ્યો અને તેની નીચે દબાઈ જવાથી 7 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમને ઈલાજ ચાલી રહ્યો છે. પૂણેના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યુ કે બધા લેબર બિહારના છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે સ્ટીલનો ઢાંચો કેવી રીતે પડ્યો, અમે તેની તપાસ કરી રહ્યા છે.

આ શોપિંગ મૉલ પૂણેના યર્વદા શાસ્ત્રી નગર વિસ્તારમાં છે, ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને રાહત અને બચાવ કામ શરુ કર્યુ. પૂણેની ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગની દૂર્ઘટનાથી તે દુઃખી છે. જે લોકોના આ દૂર્ઘટનામાં જીવ ગયા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છુ. આશા રાખુ છુ કે જે લોકો આ દૂર્ઘટનામાં ઘાયલ થયા તે જલ્દીમાં જલ્દી ઠીક થઈ જશે.
આ દૂર્ઘટના યેરવડા વિસ્તારમાં શાસ્ત્રી વાડિયા બંગલા પાસે બની. અહીં એક મૉલ બનાવવામાં આવી રહ્યો હતો. તેના બેઝમેન્ટમાં લોખંડનો સ્લેબ ધસી પડ્યો. પૂણેના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યુ કે નિર્માણ દરમિયાન જે સાવચેતીઓ રાખવી જોઈએ તે કદાચ રાખવામાં નથી આવી. મહારાષ્ટ્રમાં ગયા મહિને 26 જાન્યુઆરીએ બાંદ્રામાં એક બહુમાળી ઈમારત પડી ગઈ હતી જેમાં દબાવાથી 7 લોકોના મોત નીપજ્યા હતા.
Pained by the mishap at an under-construction building in Pune. Condolences to the bereaved families. I hope that all those injured in this mishap recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 4, 2022
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
