ઉત્તરાખંડઃ 6 યાત્રીઓને લઈ જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ, તમામ યાત્રી સુરક્ષિત
ઉત્તરાખંડઃ 6 યાત્રીઓને લઈ જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ, તમામ યાત્રી સુરક્ષિત
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના કેદારનાથમાં સોમવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ઘટનામાં છ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. અકસ્માત કેદારનાથ હેલિપેડ પર થયો. યૂટી એર હેલિકોપ્ટર ટેક ઑફ કરતાં જ સંતુલન ગુમાવી બેઠું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટરનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાયો હતો. જણાવી દઈએ કે અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 યાત્રીઓ સવાર હતા. જો કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે. તેમને સામાન્ય ઈજા પહોંચી છે. હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઘટના સોમવારે સવારે સાડા અગ્યાર વાગ્યાની જણાવવામાં આવી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલ બચાવ દળે તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા છે. હાલમાં જ પૂર અને વરસાદ દરમિયાન પણ ઉત્તરાખંડમાં એક પછી એક કેલાય પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને કેદારનાથમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
