આવી રીતે સર્જાયો 30 વર્ષનો સૌથી મોટો ટ્રેન અકસ્માત, જાણો શું કહ્યું રેલવેએ?

ફરી એક વખત ભારતીય રેલવેને ગ્રહણ લાગ્યુ છે. ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે. આ ઘટના એકટી ભયંકર હતી કે તેના પડઘા હજુ સમ્યા નથી. હવે રેલ મંત્રાલયે ઘટના કેવી રીતે સર્જાઈ તેનો ખુલાસો કર્યો હતો.

આ ઘટનાને લઈને રાજનીતિ ચાલી રહી છે અને વાર પલટવાર વચ્ચે રેલવેએ ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને ખુલાસો કર્યો છે. રેલવેે બોર્ડે પ્રેસ કોન્ફ્રન્સ કરીને પુરી ઘટનાનો ખુલાસો કર્યો છે.

koromandal

રેલવે બોર્ડના ઓપરેશન એંડ બિઝનેસ ડેવલોપમેન્ટ હેડ જયા વર્માએ જણાવ્યુ કે, માલગાડી પાટા પરથી નહોતી ઉતરી પરંતુ માલગાડી લોખંડ લઈને જઈ રહી હોવાથી કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. કોરોમંડલ એક્સપ્રેસની પાટા પરથી ઉતરેલી બોગી ડાઉન લાઇન પર આવી હતી અને યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી, જે ડાઉન લાઇનથી 126 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક ક્રોસ કરી રહી હતી.

અહીં તેમણે આગળ જણાવ્યું કે, દુર્ઘટના બાદ રેલવેએ પહેલા રાહત અને બચાવ કામગીરી કરી અને હવે સમારકામ કરવામાં આવી રહ્યું હતું. બહાનાગા સ્ટેશન પર 4 લાઈન છે. તેમાં 2 મુખ્ય લાઈન છે. લૂપ લાઇન પર એક માલગાડી હતી. ડ્રાઇવરને સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને ટ્રેન પૂલ સ્પીડે દોડી રહી હતી. અહીં તેમણે જણાવ્યુ કે, પ્રાથમિક તપાસ દર્શાવે છે કે સિગ્નલમાં ગરબડ છે. અકસ્માતની ઝપેટમાં માત્ર કોરોમંડલ જ આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X