ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કેટલી સંપતિ કોને મળી, જાણો
જ્યારે વર્ષ પહેલા ભારતનુ વિભાજન થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીનની વહેચણી માનચિત્ર પર સીમા ખેચવા સમાન હતુ. ઐતિહાસીક તથ્ય કહે છે કે, વિભાજન માટે બ્રિટિશ સામ્રાજ્યની પસદગી લોર્ડ રૈડક્લિક લંડનથી આવ્યા અને એક માનચિત્ર પર એક બોર્ડર બનાવી હતી. સંપત્તિની વહેચણીને લઇને નિર્ણય અલગ અલગ રીતે લેવામાં આવ્યા હતા. ભારતના વાયસરાયની ઘોડા બગીની માલિકીની સિક્કા ઉછાળીને કરવામાં આવ્યા હતા. જેને ભારતે જીત્યા હતા. ભારતના રાષ્ટ્રપતિના ઉપયોગ માટે બગીને રાષ્ટ્રપતિ ભવનમાં તૈનત કરવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણથી સાર્વજનીક સમારોહમાં બગીનો ઉપોયોગ કરવમાં આવ્યો હતો. જો કે, અમુક અન્ય સંપત્તિઓને લઇને અત્યંત સાવધાનીથી વિભાજીત કરવામાં આવ્યા હતા.

વિભાજનેની જવાબાદારી 12 જુનને કરવામાં આવેલ વિભાજન સમિતિને આપવામાં આવી હતી. જેની અધ્યક્ષતા લોર્ડ માઉન્ટબેટને કરી અને તેમા કોગ્રેસની પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લલભાઇ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદનો પણ સમાવશ થયો હતો. જ્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રતિનિધિત્વ લિયાકત અલી ખાન અને અબ્દુલ રબ નિશ્તરે જગ્યાએ બાદમાં જિન્નાને તેની જવાબદારી સોપવામાં આવી હતી. અને પેનલની વિભાજન પરિષદના રુપમાં ફરી નામિત કરવામાં આવી હતી. જો કે વિભાજન કોઇ પણ દ્રષ્ટીએ સૌહાર્દપૂર્ણ નથી. પરંતુ વિભાજનના અમુક ભાગ એવા હતા કે, જે અપેક્ષાકૃત સુચારુ રુપથી સપન્ન થયા હતા. જેમા રક્ષા,મુદ્રા અને પબલ્કિ ફાઇનેસમાં કોઓપરેશન એગ્રીમેન્ટનો સમાવેશ હતા.
પૈસાની વહેણી
વિભાજનના સમજૂતિના ભાગ રુપે પાકિસ્તાનને બ્રિટિશ ભારતની સંપત્તિ અને દેનદારિયોના 17.5 પ્રાપ્ત થયા હતા. પરંતુ આ વિભાજનનો અંત નહોતો. પાકિસ્તાનના નવા સેન્ટ્રલ બેંક અને ભારતીય રિજર્વ બેન્ક અને ભારતીય રિજર્વ બેન્કોને કેશ બેલેન્સના સેટેલાઇટ પર નિર્ણય લેવાની આવશ્યક્તા હતી. તે સમયે ભઆરત સરકારની ઝોલીમાં લગભગ 400 કરોડ રુપિયા હતા. પાર્ટિશન કાઉન્શીલે પાકિસ્તાનના સેટ્રલ બેન્ક 75 કરોડ આપ્યા હતા. જેમાતી 15 ઓગસ્ટ 1947વી પાકિસ્તાનિયોને એડવાન્સમાં ઉપલબ્ધ કરાવામાં આવ્યા હતા. 20 કરોડ રુપિયા વર્કિગ બેલેન્સને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો .
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
