પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ પ્રેમીની નિર્મમ હત્યા કરી
સોનૌલી પોલીસે ઉત્તરપ્રદેશના મહેરાજગજ જિલ્લામાં 10 મી ફેબ્રુઆરીએ એક યુવાનોની હત્યાનો ખુલાસો કર્યો છે.
સોનૌલી પોલીસે ઉત્તરપ્રદેશના મહેરાજગજ જિલ્લામાં 10 મી ફેબ્રુઆરીએ એક યુવાનોની હત્યાનો ખુલાસો કર્યો છે. પોલીસે એક આરોપીને ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં એક પતિને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી. તેને કારણે તેને પત્નીના કથિત પ્રેમીની હત્યા કરી નાખી. આ ઘટનાને અંઝામ આપીને તે ફરાર થયો હતો.

પોલીસે આખી ઘટનાનો ખુલાસો કર્યો
મહારાજગંજ જિલ્લાના એસપી રોહિત સિંહ સાજવાન ઘ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું કે સોનોલી ચોકી વિસ્તારના જગન્નાથપુરમાં 10 ફેબ્રુઆરી દરમિયાન એક યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી. તેની ઓળખ જગ્ગનાથપુરમાં રહેનાર શ્રીનિવાસ તરીકે થઇ. પોલીસની તપાસમાં આ વાત સામે આવી કે શ્રીનિવાસમાં પાડોશમાં રહેતો ઇન્દ્રકુમાર હત્યાના દિવસથી જ ગાયબ છે.

ઇન્દ્રકુમારને તે ગમતો ના હતો
પોલીસને આ વાતની જાણકારી પણ મળી કે શ્રીનિવાસ તેના ઘરે વારંવાર જતો હતો. ઇન્દ્રકુમારને તેનું પોતાના ઘરે આવવું પસંદ ના હતું. તેને કારણે તેનો પોતાની પત્ની સાથે ઘણીવાર વિવાદ પણ થયો હતો. તેમ છતાં શ્રીનિવાસ તેના ઘરે આવતો જ રહ્યો. તેને કારણે ઇન્દ્રકુમારનો તેની પત્ની સાથે વિવાદ વધતો જ રહેતો હતો.
|
પોલીસે ઇન્દ્રકુમારને જેલમાં મોકલ્યો
સોનોલી પોલીસે શંકાના આધારે ઇન્દ્રકુમારની અટક કરી અને તેની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેને બધું જ કહી દીધું. તેને શ્રીનિવાસની હત્યા કર્યાની વાત પણ કાબુલ કરી લીધી. તેને પોલીસને જણાવ્યું કે તેની પત્નીનો શ્રીનિવાસ અને બીજા એક યુવક સાથે અવેધ સંબધ હતો. તેને કારણે તેને શ્રીનિવાસની હત્યા કરી નાખી. બીજો યુવક ત્યાંથી ભાગી ગયો નહીં તો તેની પણ હત્યા કરી દેતો. પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
