કોંગ્રેસને શાંતિથી ઉંઘવા નહી દઉ: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ ગુરૂવારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદમાં રેલી યોજી તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે તેમના કાર્યકર્તાઓની ઝપાઝપી થઇ હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ વિરૂદ્ધ કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યાં હતાં. ફર્રુખાબાદથી ત્રણ કિલોમીટર દૂર મલિકપુરમાં 'મે ખુર્શીદ હૂં' લખેલી ટોપી પહેરેલા લોકોએ આઇએસી કાર્યકર્તા પર હૂમલો કર્યો હતો.
કેજરીવાલે ફર્રુખાબાદના લોકો પાસે સલમાન ખુર્શીદને હરાવીને એક વિકલાંગને જીતાડવાનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ' અમે તેમને રાજકારણનો પાઠ ભણાવીશું. 2014માં તેમને સત્તામાંથી દૂર કર્યા સિવાય રહીશું નહી.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
