મણીપુર પર લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે I.N.D.A: સૂત્ર
મૌનસૂન સત્રમાં ચોથા દિવસે આજે મંગળવારે સંસદમાં રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ કક્ષમાં સમાન વિચારધાર વાળા વિપક્ષી દળોના નેતાઓની બેઠક ચાલી રહી છે. સૂત્રો અનુસાર આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, મણીપુર મુદ્દા પર I,N,D,I,A લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં I.N.D.I.A પાર્ટીઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
